“આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણી નિમિતે ડો.બાબાસાહેબ આંબેડકરનાં જીવન ઝરમર અંગેનાં ફોટોગ્રાફ્સ આધારીત પ્રદર્શન યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

            નિયામક ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતુ ગાંધીનગરની સુચના મુજબ “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણી નિમિતે જીલ્લા અભિલેખાગાર કચેરી, દરબારી કોઠાર બિલ્ડીંગ, સેલારશા રોડ, ભાવનગર દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરનાં જીવન ઝરમર અંગેના ફોટોગ્રાફસ આધારીત પ્રદર્શન તા.૧૪/૦૪/૨૦૨૨ને ગુરૂવારનાં રોજ સવારનાં ૧૧-૦૦ થી સાંજનાં ૫-૩૦ કલાક સુધી આ કચેરી ખાતે જાહેર જનતા તથા શાળા કોલેજના વિધાર્થીઓ માટે ખુલ્લુ રહેશે, જેનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ જીલ્લા અભિલેખાગાર કચેરી, ભાવનગર દ્વારા અપાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment